મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન


SHARE













મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન બાબતે બાળકોમાં જાગૃતિ આવે તે માટે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન મિશન મોરબી જિલ્લા દ્વારા શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન અને જાગૃતિ અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે કૌતુંબેન પાંચિયા દ્વારા બાળકોને મુદાસરનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમ શાળાના આચાર્ય અમૂલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે






Latest News