મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ
મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા
SHARE
મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા
૨૦ માર્ચ નો દિવસ હતો એટલે કે વિશ્વ ચકલી દિવસ.મોરબીના પરશુરામ માર્ગ નવલખી માર્ગ ખાતે આવેલ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ઘણી બધી ચકલીઓ જોવા મળે છે.આ વખતે વિશ્વ ચકલી દિવસ પર પર્યાવરણ પરિવાર દ્વારા વાડી વિસ્તારમાં આવેલા ઘરોમા તેમજ કાદેરિયા હનુમાનજી મંદિરે ચકલીના માળા બાંધ્યા હતાં.તેમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, કવિ જલરૂપ સાથે કરોતરા વ્રજ, પરમાર રસિક, હડિયલ પ્રદીપ, પરમાર મનસુખ, પરમાર હિતેશ, પરમાર લાલજી, હડિયલ દિવ્યેશ, પરમાર વસંત, હડિયલ ધર્મેશ, પરમાર રાજ, પરમાર રુદ્ર, હડિયલ જયદેવ, પરમાર ધર્મેશ, પરમાર હરજીવન, પરમાર અમિત, પરમાર દેવલ, પરમાર લક્ષ્મી ઉપસ્થિત રહ્યા હતા









