હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા


SHARE







મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા

૨૦ માર્ચ નો દિવસ હતો એટલે કે વિશ્વ ચકલી દિવસ.મોરબીના પરશુરામ માર્ગ નવલખી માર્ગ ખાતે આવેલ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ઘણી બધી ચકલીઓ જોવા મળે છે.આ વખતે વિશ્વ ચકલી દિવસ પર પર્યાવરણ પરિવાર દ્વારા વાડી વિસ્તારમાં આવેલા ઘરોમા તેમજ કાદેરિયા હનુમાનજી મંદિરે ચકલીના માળા બાંધ્યા હતાં.તેમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, કવિ જલરૂપ  સાથે  કરોતરા વ્રજ, પરમાર રસિક, હડિયલ પ્રદીપ, પરમાર મનસુખ, પરમાર હિતેશ, પરમાર લાલજી, હડિયલ દિવ્યેશ, પરમાર વસંત, હડિયલ ધર્મેશ, પરમાર રાજ, પરમાર રુદ્ર, હડિયલ જયદેવ, પરમાર ધર્મેશ, પરમાર હરજીવન, પરમાર અમિત, પરમાર દેવલ, પરમાર લક્ષ્મી ઉપસ્થિત રહ્યા હતા






Latest News