વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત

મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ખાતમુહૂર્ત આગમી શુક્રવારના રોજ સાંજે કરવામાં આવશે જેમાં મોરબીના જિલ્લા કલેકટર, એસપી અને રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ હાજર રહેવાના છે

મોરબીમાં આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી તારીખ ૨૪ ને શુક્રવારના સાંજે ૫:૩૦ કલાકે પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસ તથા એસપી રાહુલ ત્રિપાઠી હાજર રહેવાના છે ત્યારે બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ હાજર રહેવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજભાઈ ભટ્ટે આમંત્રણ આપ્યું છે






Latest News