મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ


SHARE













મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯થી ૧૦:૩૦ સુધી વાલી વિદ્યાલય ચાલુ રાખવામા આવતી હતી જેમાં ૭૦ વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને ત્યારે વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. જેમાં સુનિલભાઈ પરમારે વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરી હતી, જયંતીભાઈ રાજકોટિયાનો વાલીઓ સાથે વાર્તાલાપ, વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય ઉપર છર્ચા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆએ સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી,  વિજયભાઈ ભલગામાએ ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ, તુષારભાઈ પાણસણીયાએ આપણો ગૌરવશાળી ઇતિહાસ વિષયને લઈને રસપ્રદ વાતો કરી હતી.






Latest News