મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ


SHARE











મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯થી ૧૦:૩૦ સુધી વાલી વિદ્યાલય ચાલુ રાખવામા આવતી હતી જેમાં ૭૦ વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને ત્યારે વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. જેમાં સુનિલભાઈ પરમારે વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરી હતી, જયંતીભાઈ રાજકોટિયાનો વાલીઓ સાથે વાર્તાલાપ, વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય ઉપર છર્ચા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆએ સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી,  વિજયભાઈ ભલગામાએ ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ, તુષારભાઈ પાણસણીયાએ આપણો ગૌરવશાળી ઇતિહાસ વિષયને લઈને રસપ્રદ વાતો કરી હતી.






Latest News