ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ


SHARE













મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯થી ૧૦:૩૦ સુધી વાલી વિદ્યાલય ચાલુ રાખવામા આવતી હતી જેમાં ૭૦ વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને ત્યારે વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. જેમાં સુનિલભાઈ પરમારે વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરી હતી, જયંતીભાઈ રાજકોટિયાનો વાલીઓ સાથે વાર્તાલાપ, વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય ઉપર છર્ચા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆએ સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી,  વિજયભાઈ ભલગામાએ ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ, તુષારભાઈ પાણસણીયાએ આપણો ગૌરવશાળી ઇતિહાસ વિષયને લઈને રસપ્રદ વાતો કરી હતી.






Latest News