મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા


SHARE













હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા

હળવદની ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગ ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ શહેરમાં સર્વ પ્રથમ વખત રામનવમીના પવિત્ર દિને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે

હળવદ રામોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પવિત્ર દિને જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.૩૦ ગુરુવાર સાંજે ૩:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ ચોક, હળવદથી શરૂ કરવામાં આવશે અને આ રથયાત્રા વાજતે ગાજતે હળવદની મુખ્ય બજારમાં થઈને શ્રી ગાયત્રી માતાજી મંદિર (શ્રી બ્રાહ્મણ ભોજનશાળા) ખાતે પૂરી કરવામાં આવેલ છે આ રથયાત્રામાં લોકોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News