મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા


SHARE











હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા

હળવદની ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગ ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ શહેરમાં સર્વ પ્રથમ વખત રામનવમીના પવિત્ર દિને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે

હળવદ રામોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પવિત્ર દિને જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.૩૦ ગુરુવાર સાંજે ૩:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ ચોક, હળવદથી શરૂ કરવામાં આવશે અને આ રથયાત્રા વાજતે ગાજતે હળવદની મુખ્ય બજારમાં થઈને શ્રી ગાયત્રી માતાજી મંદિર (શ્રી બ્રાહ્મણ ભોજનશાળા) ખાતે પૂરી કરવામાં આવેલ છે આ રથયાત્રામાં લોકોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News