મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન


SHARE















મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન


મોરબી તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરીવાર દ્વારા માઁ બહુચરાજીનો યજ્ઞ યોજાયો હતો.જેમા યજ્ઞના આચાર્ય તરીકે સતીસભાઈ ભટ્ટ રહ્યા હતા.જેમા સમસ્ત પીપળી ગામ તેમજ બહાર ગામથી જેઠલોજા પરીવાર પધારેલ તેમજ જેઠલોજા પરીવાર દ્વારા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ જેમા ૧૨૦૦ જેટલા જેઠલોજા પરીવારના સભ્યોએ માતાજીના પ્રસાદનો લાભ લીધો હતો.






Latest News