Morbi Today
મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન
SHARE
મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન
મોરબી તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરીવાર દ્વારા માઁ બહુચરાજીનો યજ્ઞ યોજાયો હતો.જેમા યજ્ઞના આચાર્ય તરીકે સતીસભાઈ ભટ્ટ રહ્યા હતા.જેમા સમસ્ત પીપળી ગામ તેમજ બહાર ગામથી જેઠલોજા પરીવાર પધારેલ તેમજ જેઠલોજા પરીવાર દ્વારા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ જેમા ૧૨૦૦ જેટલા જેઠલોજા પરીવારના સભ્યોએ માતાજીના પ્રસાદનો લાભ લીધો હતો.









