મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ


SHARE











મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ

મોરબીમાં રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ સિંગોળાના લોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી ત્યાર બાદ ફૂડ પોઈઝનિગ થયું હતું જેથી કરીને ૨૦થી વધુ લોકોને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા અને એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પીટલ અને નક્ષત્ર હોસ્પીટલમાં ૨૦ જેટલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા તેવું સ્થાનિક હોસ્પિટલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે મોરબીમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈના પરિવારજનોએ દ્વારા રામનવમીના દિવસે ઉપાવસ કરવામાં આવ્યો હતો અને તેઓએ સિંગોળાના ફરાળી લોટની વાનગી બનાવીને તેઓ ભોજનમાં લીધી હતી જેથી કરીને દિપ્તીબેન જતીનભાઈ, બીનાબેન જયદીપભાઈ, પ્રાચી જયદીપભાઈ, જતીનભાઈ મહેન્દ્રભાઈ અને ભાવનાબેન મહેન્દ્રભાઈને ઉલ્ટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી ભાવનાબેન મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઈને ગયા છે 






Latest News