મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા


SHARE





મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા

 ગુજરાત સરકાર દ્વારા એકી સાથે ૧૦૯ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને બદલીને તેની જગ્યાએ અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે

રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને એકીસાથે ૧૦૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ઘણા બધા સિનિયર અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને મૂકવામાં આવ્યા છે




Latest News