મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE





મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના ધીમેધીમે માથું ઊંચકી રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે દરમ્યાન મોરબી જિલ્લામાં શુક્રવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૩૪ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે

મોરબી જિલ્લામાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ૧૦૧૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૪ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે આજની તારીખે મોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં ૧૭૬ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો કેઅગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાંથી ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે




Latest News