માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત


SHARE

















વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં દિવાલ માથા ઉપર પડવાથી મજુર યુવાન નીચે દટાઈ ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આવેલી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટિક ફાર્મ નામનું કારખાનું આવેલ છે જ્યાં મજૂરીકામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી વાવ ગામના રહેવાસી નરવતભાઈ સોમાભાઈ બારીયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) ના માથા ઉપર દીવાલ પડી હતી જેથી કરીને તેઓેને દિવાલ નીચે દટાઈ જવાથી માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News