મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ


SHARE













વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ

હાલમાં સમગ્ર ભારતની અંદર ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ઠેરઠેર પંડાલોમાં અને લોકોના ઘરે ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહયું છે ત્યારે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગણપતિમાં આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરના મહારાણા કેશરીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, કૃપાલસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, અમારીશભાઈ મઢવી સહિતના આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી જેમાં વિવેકાનંદ સોસાયટીના લોકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા




Latest News