માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE

















મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબી તાલુકાનાં લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સોની સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ  હાલમાં નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહે. બંન્ને લીલાપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેલીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ- ૩૪(૧)(), (૩) તથા પ (ક)૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક સેલ હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી છે




Latest News