મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત


SHARE















સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત

સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની ૧૧ ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ મોરબીની જનતાએ લીધો હતો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તા. ૩/૫ ને બુધવારે સવારે મોરબી આવી હતી ત્યારે રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ સહિતના લોકો જોડાયા હતા આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલરીલીફનગરઉમા ટાઉનશીપનટરાજ ફાટકમયુરપુલ ઉપર થઇને દરબારગઢગ્રીનચોકનગરદરવાજા ચોકશાક માર્કેટજેઈલ રોડવાઘપરા મેઈન રોડસીતારામ ચોકરવાપર રોડનરસંગ ટેકરીરવાપર ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલશનાળા રોડ ઉપર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી કરવામાં આવી હતી






Latest News