મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે


SHARE













મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે

મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવનાર છે જેમાં હાથ વણાટના શુદ્ધ અને સાત્વિક ખાખરા બનાવામાં આવી રહ્યા છે

મોરબીમાં આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાન ભેર  જીવે તે માટે આ ઉદ્યોગનુ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઓછી ભણેલી કે સાવ અભણ મહિલાને પગભાર કરવા માટે આ મંડળની રચના કરવામાં આવી રહી છે અત્યારે ૧૨ બહેનો રોજીરોટી મેળવે છે પરંતુ ભવિષ્યમાં ૫૦૦ બહેનોને રોજીરોટી આપવાનું આ સખીમંડળનુ લક્ષ્ય છે આ સખી મંડળમાં પ્રમુખ રંજનબેન, કાજલબેન, નયનાબેન બારા સહિતના જોડાયેલ છે આગામી તા ૧૧/૫ ને ગુરુવારના રોજ ૩:૩૦ થી આ કામો શુભારંભ કરશે અને અર્પિત મહિલા ટ્રસ્ટ, હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે

ઔદીચ્ય વિધોતેજક મંડળની સામાન્ય સભા
મોરબી ઔદીચ્ય વિદ્યોત્તેજક મંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સામાન્ય સભા તા.૧૩ મી મે ને શનિવારના રોજ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, શનાળા રોડ ખાતે સાંજે ૫ કલાકે રાખવામા આવેલ છે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લનું જ્ઞાતિવિશેષ તરીકે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે






Latest News