ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના વધુ એક પુસ્તકનું વિમોચન
મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન
SHARE
મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન
મોરબીમાં અગાઉ એક વખત આર્યુવેદ કથા યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં મોરબીના લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તા ૨૨ ને સોમવારે સાતે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી દ્વારા શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીના લોકોને આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયાની ગૌકથા યોજાશે જેથી આરોગ્ય કથા અને રાષ્ટ્ર કથામાં હદય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ આરોગ્ય કથાનો મોરબીના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે