વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન


SHARE













મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન

મોરબીમાં અગાઉ એક વખત આર્યુવેદ કથા યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં મોરબીના લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તા ૨૨ ને સોમવારે સાતે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી દ્વારા શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીના લોકોને આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયાની ગૌકથા યોજાશે જેથી આરોગ્ય કથા અને રાષ્ટ્ર કથામાં હદય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ આરોગ્ય કથાનો મોરબીના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News