મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન


SHARE















મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન

મોરબીમાં અગાઉ એક વખત આર્યુવેદ કથા યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં મોરબીના લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તા ૨૨ ને સોમવારે સાતે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી દ્વારા શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીના લોકોને આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયાની ગૌકથા યોજાશે જેથી આરોગ્ય કથા અને રાષ્ટ્ર કથામાં હદય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ આરોગ્ય કથાનો મોરબીના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News