ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે  રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો


SHARE













ટંકારાના હમીરપર ગામે  રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે  તા.૩૦/૫ ને મંગળવારના રોજ રામદેવપીર મંદિર, અલખધણી આશ્રમ હમીરપર ગામ ખાતે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું આ આયોજનમાં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગીયા સુધી મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. સાથે ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગમાં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યોએ બદલ રામદેવપીર મંદિરના પૂજારી જ્યંતિભાઈ રાઠોડએ ગામનો આભાર વ્યક્ત કરેલ છે અલખધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન, ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું હતું






Latest News