માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ


SHARE













મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને સાયકલોનમાં પરિવર્તીત થઈ તેવી શક્યતા છે અને અગમચેતીના ભાગરૂપે નવલખી બંદરો હાલમાં ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવેલ છે

રાજ્યના હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેવામાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થયેલ છે અને ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે અને હાલમાં તેની વારંવાર દિશા બદલાઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હતી ત્યારે બાદ પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની તેની દિશા જોવા મળી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા ઉપર હવામાન વિભાગના અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે






Latest News