ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ


SHARE







મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને સાયકલોનમાં પરિવર્તીત થઈ તેવી શક્યતા છે અને અગમચેતીના ભાગરૂપે નવલખી બંદરો હાલમાં ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવેલ છે

રાજ્યના હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેવામાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થયેલ છે અને ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે અને હાલમાં તેની વારંવાર દિશા બદલાઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હતી ત્યારે બાદ પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની તેની દિશા જોવા મળી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા ઉપર હવામાન વિભાગના અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે






Latest News