મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે


SHARE













મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર&nbsp;તેમજ ગાયોના ઘાસચારા માટે&nbsp;ભવાઈનો ભવ્ય મજરો&nbsp;યોજાશે.સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજે તા. ૧૧ ને સોમવારના રોજ&nbsp;ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.</p> <p>શ્રી નાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ ને સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતનામ&nbsp;અને ઈરાન&nbsp;તેમજ ઇંગ્લેન્ડમાં પણ&nbsp;પોતાની કલા રજુ કરનાર હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ કે જે મંડળે ૧૧૮ વર્ષ પુરા કરેલ છે ત્યારે દર વર્ષ&nbsp;મુજબ આ વર્ષે પણ મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.તા.૧૧ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી નાના જડેશ્વરની જગ્યામાં કાર્યક્રમ ઉજવાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંતે યાદીમાં જણાવેલ છે.</p> <p>&nbsp;</p>






Latest News