ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે


SHARE







મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ અને રિયલ ક્રિકેટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગ શિબિર યોજાઇ રહી છે ત્યારે ૧૭ સપ્ટેમ્બરના રોજ એસપી રીંગરોડ આઇકોન રેસિડેન્સીથી આગળ રાધે કૃષ્ણ ફાર્મની બાજુમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડો.અલ્પાબેન ભટ્ટ દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવશે. તેઓએ અગાઉ શાંતાક્રુઝ યોગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બોમ્બે યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ડો. અલ્પાબેન ભટ્ટ અભિનેત્રી અપરા મહેતા તેમજ દર્શના પંડ્યાના પર્સનલ કોચ રહી ચૂક્યા છે અને તેઓ યોગ ક્ષેત્રમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ અનેક યોગ સાધકોને યોગનું પ્રશિક્ષણ આપેલ છે મોરબીવાસીઓને સ્વસ્થ અને નીરોગી બનાવવાના સંકલ્પ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 




Latest News