Morbi Today
મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ
SHARE
મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ
મોરબી એકતા એ જ લક્ષ્ય સંગઠનની યુવા શક્તિ શાખાની બેઠક યોજાઇ હતી જેમાં લવ જિહાદને નવરાત્રીમાં કઈ રીતે રોકવા તે ચર્ચા કરવામાં આવી હતી તેમાં હિન્દુ ભગીરથસિંહ એકતા એ જ લક્ષ્ય સંગઠનના સંસ્થાપકની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ જયદીપસિંહ જાડેજા, હિન્દુ મહિદીપસિંહ જાડેજા, હિન્દુ દિલીપભાઈ રબારી, હિન્દુ ભગીરથસિંહ જાડેજા તેમજ અલગ અલગ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.









