માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ


SHARE

















મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ સ્ટાર વિજુડી પણ ત્યાં હાજર રહીને લોકોને પેટ પકડાવીને હસાવશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સેતલનાં કાંઠે આલણ દેવરો ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. ત્યારે નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપવા માટે આવશે અને યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પણ ત્યાં હાજર રહેશે અને લોકોને પેટ પકડાવીને હસાવશે માટે આ કાર્યક્ર્મનો લાભ લેવા અને ગૌ સેવાના કામમાં મદદ કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે




Latest News