મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન


SHARE













મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે

ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષી જ્યાં હશે ત્યાંથી લઈ આવીને તેની સારવાર કરવામાં આવશે કાલે મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે અને તે અંગેની જાણ કરવા માટે સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર ૭૫૭૪૮૮૫૭૪૭ અને ૭૫૭૪૮૬૮૮૮૬ જાહેર કરવામાં આવેલ છે ત્યાં ૨૪ કલાક ફોન કરીને ઘાયલ પક્ષીની માહિતી આપીને મોરબીના લોકો તે ઘાયલ પક્ષીને જીવદાન આપી શકે છે






Latest News