મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન


SHARE













મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન

મોરબી ખારીવાળી વિસ્તાર વોર્ડ નં-૧૧ માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે તા. ૨૨ મીએ શ્રીરામ ભગવાન રથયાત્રા, ધ્વજારોહણ,૧૦૦૮ દીવડાની મહા આરતી, ખારીવાડી વિસ્તારનું સમૂહ ભોજન, તેમજ એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તે દિવસે મહા આરતી બાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સમૂહ ભોજન સાંજે ૬:૦૦ વાગ્યે  આખો દિવસ દરમિયાન રામધૂન યોજાશે ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ખારીવાળી વિસ્તારના સર્વ ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આમંત્રણ અપાયું છે તેવું પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને તેમની ટીમે માહિતી આપેલ છે






Latest News