ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના વીસીફાટક નજીક જમવાનું માંગતા માથાકૂટ થઈ હતી જે બનાવમાં હત્યાની કોશિષની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસમાં મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા આ ગુનામાં આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસ ચાલવા માટે મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. જે કેસમાં વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરવામાં આવ્યા હતા અને તેને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ  દેવીપ્રસાદ  કે. જોષી અને શહેનાઝબેન સુમરા  રોકાયેલ હતા.






Latest News