મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના વીસીફાટક નજીક જમવાનું માંગતા માથાકૂટ થઈ હતી જે બનાવમાં હત્યાની કોશિષની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસમાં મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા આ ગુનામાં આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસ ચાલવા માટે મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. જે કેસમાં વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરવામાં આવ્યા હતા અને તેને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ  દેવીપ્રસાદ  કે. જોષી અને શહેનાઝબેન સુમરા  રોકાયેલ હતા.






Latest News