મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યની ખેવના કરવા માટે રાજકોટ જેવા મહાનગરોમાં જેવી અદ્યતન ટેકનોલોજી સાથેની શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ વાળી હોસ્પિટલો ખુલી રહી છે પરંતુ એલોપથી સારવારથી દર્દીઓને અમુક હઠીલા અને અસાધ્ય રોગો મટતા નથી

ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રેષ્ઠ અને દિવ્ય વનસ્પતિ તેમજ ઔષધિઓથી જીવન ફરી તરોતાજા બની જતું હોય છે. મોરબીના રવાપર ગામ પાસે ઉમા હોલની સામે બાલકેશ્વર શિવ મંદિર સામે આગામી તા ૨૪ ફ્રેબ્રુઆરીએ સવારે ૯ થી ૧૨ દરમિયાન હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન-મોરબી, આર્યતેજ હોમીઓપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લક્ષ્મીનગર-મોરબી દ્વારા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નિઃશુલ્ક ફ્રી સારવાર કેમ્પમાં મોરબીના હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર કરવામાં આવશે.






Latest News