મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે


SHARE













વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

 

         ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમરાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૩-૨૪શુક્રવાર ના રોજ યોજાવામાં આવનાર છે.   તા.૧૫ના રોજ સવારે ૧૦ કલાકે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં હળવદના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યસભાના સાસંદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાજિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.




Latest News