હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !


SHARE

















મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !

મોરબીના પરાબજાર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ આવેલ છે અને ત્યાં દિવસમાં ઘણા લોકો આર્થિક વ્યવહાર માટે આવતા હોય છે અને શહેરમાં ખરીદી કરવા માટે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રૂપિયાની જરૂર હોય ત્યારે તે સામાન્ય રીતે એટીએમનો ઉપયોગ કરવા માટે જતાં હોય છે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ છેલ્લા ઘણા સમયથી પરબાઝારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ કાયમી બંધ જ હોય છે અને તેને ઢાંકીને રાખે છે જેથી કરીને લોકો તે સુવિધાનો લાભ લઈ શકતા નથી ત્યારે બેન્કના ગ્રાહકો હેરાન થઈ રહ્યા હોવાથી વહેલી તકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ મશીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News