હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !


SHARE











મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !

મોરબીના પરાબજાર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ આવેલ છે અને ત્યાં દિવસમાં ઘણા લોકો આર્થિક વ્યવહાર માટે આવતા હોય છે અને શહેરમાં ખરીદી કરવા માટે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રૂપિયાની જરૂર હોય ત્યારે તે સામાન્ય રીતે એટીએમનો ઉપયોગ કરવા માટે જતાં હોય છે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ છેલ્લા ઘણા સમયથી પરબાઝારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ કાયમી બંધ જ હોય છે અને તેને ઢાંકીને રાખે છે જેથી કરીને લોકો તે સુવિધાનો લાભ લઈ શકતા નથી ત્યારે બેન્કના ગ્રાહકો હેરાન થઈ રહ્યા હોવાથી વહેલી તકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ મશીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News