બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?


SHARE











મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કેદુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૪૩૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે જો કે, દુકાનોની બહારના ભાગમાં કરવામાં આવેલ પથારા કરવામાં આવે છે તે કેમ પાલિકાના સ્ટાફને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને તેનાથી પણ વધુ મોટો સાવલએ છે કે, લારી, ગલ્લા અને પાથરણા વાળા જે કચરા ફેંકીને જાય છે તેની પાસેથી કેમ કોઈ દંડ લેવામાં આવતો નથી ? અને તેની સામે કેમ પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે તે દિશામાં કેમ અધિકારી કામ કરી રહ્યા નથી






Latest News