મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?


SHARE















મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કેદુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૪૩૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે જો કે, દુકાનોની બહારના ભાગમાં કરવામાં આવેલ પથારા કરવામાં આવે છે તે કેમ પાલિકાના સ્ટાફને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને તેનાથી પણ વધુ મોટો સાવલએ છે કે, લારી, ગલ્લા અને પાથરણા વાળા જે કચરા ફેંકીને જાય છે તેની પાસેથી કેમ કોઈ દંડ લેવામાં આવતો નથી ? અને તેની સામે કેમ પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે તે દિશામાં કેમ અધિકારી કામ કરી રહ્યા નથી






Latest News