મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન


SHARE













મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવના બલિદાન દિવસની યાદમાં તા. ૨૩ ને શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે રવાપર રોડ અને એસપી રોડની વચ્ચે આવેલા સનસીટી ગ્રાઉન્ડ (અવધપુરી) ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નામે ભવ્ય નાટકની પ્રસ્તુતી કરવામાં આવશે.મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શહીદોના બલિદાન દિને  આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જેની વધુ માહિતી માટે ૯૯૭૯૯ ૧૧૮૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસના ગામોના રાષ્ટ્ર ભક્તોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે








Latest News