મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન
Morbi Today
મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું
SHARE
મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું
મોરબીમાં આવેલા રામધન આશ્રમ ખાતે સંત વાલગીરી બાપુ ગુરૂદેવના આર્શીવાદ અને પ્રેરણાથી તેમના શિષ્ય નાથાબાપાનો સત્સંગ તેમજ યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચનનો તા. ૧૯ થી પ્રારંભ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમ તા ૨૭ માર્ચ સુધી ચાલશે અને દરરોજ સાંજના ૪ થી ૬ પ્રવચન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો ધર્મપ્રિય જનતાને લાભ લેવા રામધન આશ્રમ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે









