મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું


SHARE













મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું

મોરબીમાં આવેલા રામધન આશ્રમ ખાતે સંત વાલગીરી બાપુ ગુરૂદેવના આર્શીવાદ અને પ્રેરણાથી તેમના શિષ્ય નાથાબાપાનો સત્સંગ તેમજ યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચનનો તા. ૧૯ થી પ્રારંભ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમ તા ૨૭ માર્ચ સુધી ચાલશે અને દરરોજ સાંજના ૪ થી ૬ પ્રવચન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો ધર્મપ્રિય જનતાને લાભ લેવા રામધન આશ્રમ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે








Latest News