બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નાટકનું આયોજન

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવના બલિદાન દિવસની યાદમાં તા. ૨૩ ને શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે રવાપર રોડ અને એસપી રોડની વચ્ચે આવેલા સનસીટી ગ્રાઉન્ડ (અવધપુરી) ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નામે ભવ્ય નાટકની પ્રસ્તુતી કરવામાં આવશે.મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શહીદોના બલિદાન દિને  આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જેની વધુ માહિતી માટે ૯૯૭૯૯ ૧૧૮૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસના ગામોના રાષ્ટ્ર ભક્તોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News