મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન


SHARE











મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન

મોરબીમાં આવેલ પ્રગતિ ક્લાસીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવામાં આવી હતી અને ધો. ૧૦ મટે ૯ ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી, સમાજ, ગુજરાતી વિષયો તેમજ ધો. ૧૨ માટે ધો. ૧૧ ના એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી,બીએ,એસપી,અને અર્થશાસ્ત્ર જેવા વિષયોને સમાવી લેવામાં આવ્યા હતા. આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્લાસીસમાં આવી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને વધારે વધારે સ્કોલરશીપનો લાભ લઈ અને સારું પરિણામ લાવી શકે તેવા ઉમદા  હેતુથી આ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ શુભકામનાઓ પાઠવી છે.






Latest News