મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં બાવળની જાળી સાથે દોરી બાંધી આધેડે અંતિમ પગલુ ભર્યુ


SHARE













વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં બાવળની જાળી સાથે દોરી બાંધી આધેડે અંતિમ પગલુ ભર્યુ

ટંકારા તાલુકાના કોઠારીયા ગામે રહેતા આધેડ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવો અંગેની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસનેસજાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયા જાતે પ્રજાપતિ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા જગદીશભાઈ રાજેશભાઈ ધુમલીયા રહે. હડમતીયા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને માનસિક બીમારીની તકલીફ હોય તેને પોતાની જાતે આ પગલું ભરી લીધું હોવાની માહિતી તેના પરિવાર પાસેથી મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News