બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ


SHARE











મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ

આવતી કાલે દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે ત્યાર પહેલા મોરબીમાં મોરબી જિલ્લા હિન્દૂ ઈવા વાહિની, આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ સંગઠન અમે સર્વે સનાતન હિન્દુ  સંગઠન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જે રીતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન આ વર્ષે પણ મોરબીમાં કરવામાં આવ્યું છે અને  હિન્દુ સમાજની આસ્થા  અને હિન્દુ સંસ્કૃતિ મુજબ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં હિન્દુ સમાજની લાગણીને ઠેસના પહોંચે તે માટે એક દિવસ મોરબી જીલ્લામાં કોઈપણ જગ્યાએ નોનવેજનું વેચાણ ન થાય તેના માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News