મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના મહિલા નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE





મોરબીના મહિલા એડવોકેટ-નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મોરબીના મહિલા એડવોકેટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.મોરબીના વાલ્મિકી સમાજના ગૌરવસમા એડવોકેટ વૈજંતીબેન વાઘેલાની રાજ્ય સરકાર દ્વારા તેઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સભ્ય તરીકે વરણી કરવામાં આવેલી હોવાથી વાલ્મિકી સમાજનું પણ ગૌરવ વધ્યું છે અને હાલમાં તેઓની નિમણુંકને લઈને તેઓના વકીલ મિત્રો, શુભેચ્છકો તેમજ તેઓના સગા-સ્નેહીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વૈજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી એવા વૈજયંતીબેન વાઘેલાની વિભાગમાં નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વૈજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે.




Latest News