મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબીના મહિલા નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE











મોરબીના મહિલા એડવોકેટ-નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મોરબીના મહિલા એડવોકેટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.મોરબીના વાલ્મિકી સમાજના ગૌરવસમા એડવોકેટ વૈજંતીબેન વાઘેલાની રાજ્ય સરકાર દ્વારા તેઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સભ્ય તરીકે વરણી કરવામાં આવેલી હોવાથી વાલ્મિકી સમાજનું પણ ગૌરવ વધ્યું છે અને હાલમાં તેઓની નિમણુંકને લઈને તેઓના વકીલ મિત્રો, શુભેચ્છકો તેમજ તેઓના સગા-સ્નેહીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વૈજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી એવા વૈજયંતીબેન વાઘેલાની વિભાગમાં નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વૈજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે.






Latest News