મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો
SHARE







મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો
મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે ૨૦ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે કુમારીકા ભોજન, બ્રહ્મ ભોજન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહા આરતી વગેરે કાર્યક્રમો રાખવામા આવ્યા હતા અને મહેન્દ્રનગર ગામ તેમજ મોરબીમાંથી ઘણા ભક્તો પરિવાર સાથે ત્યાં આવ્યા હતા અને પાટોત્સવની ઉજવણીમાં જોડાયા હતા
