મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો


SHARE













મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે ૨૦ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે કુમારીકા ભોજન, બ્રહ્મ ભોજન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહા આરતી વગેરે કાર્યક્રમો રાખવામા આવ્યા હતા અને મહેન્દ્રનગર ગામ તેમજ મોરબીમાંથી ઘણા ભક્તો પરિવાર સાથે ત્યાં આવ્યા હતા અને પાટોત્સવની ઉજવણીમાં જોડાયા હતા






Latest News