મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE













વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયારાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયાશ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી (સરકારી શ્રમ અધિકારી મોરબી), જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા સદસ્ય કાંજીયા રમેશભાઈ, માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડીબાલવાટિકા અને ધો. 1 ના બાળકોને દફતર કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જામસર સીઆરસીની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલી માતબર દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા (વરડુસર) દ્વારા આપવામાં આવેલ છે. તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News