મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પરીક્ષણ (teachers Training) નો કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં વક્તા પ્રકાશભાઈ સુથાર (વડાલી, બનાસકાંઠા)એ ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો વિદ્યાર્થીઓને સરળ અને શ્રેષ્ઠ રીતે ભણાવવાની રીત, શિક્ષણમાં અવનવા પ્રયોગો, વેસ્ટ અને હાથવગી વસ્તુઓનો પ્રયોગાત્મક સાધનો તરીકે ઉપયોગ અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસ નિષ્પતિ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ત્યારે નર્સરીથી ધો.8 ના શિક્ષકો તેમજ શાળાના વ્યવસ્થાપન ટીમના સભ્યો હાજર રહ્યા હતા તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.






Latest News