મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ


SHARE

















મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ

ભાજપની સદસ્યતા અભિયાનનો દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ભાજપની સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી  જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવીને મોરબી જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જિલ્લાના સરપંચથી લઈને સાંસદ સુધીના ભાજપના કાર્યકરોહોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપની સદસ્યતા મેળવી સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી




Latest News