મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો

ગાંધીનગર આયુષની  કચેરીજીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ દવાખાનાજનરલ હોસ્પિટલમોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર  તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા  કુબેરનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે  છઠ્ઠા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન,  સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમઆયુર્વેદના પ્રયોજનને સાર્થક  કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ એનાર્ડ ફાઉન્ડેશન  દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો






Latest News