મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો

ગાંધીનગર આયુષની  કચેરીજીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ દવાખાનાજનરલ હોસ્પિટલમોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર  તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા  કુબેરનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે  છઠ્ઠા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન,  સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમઆયુર્વેદના પ્રયોજનને સાર્થક  કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ એનાર્ડ ફાઉન્ડેશન  દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો






Latest News