માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો


SHARE

















મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો

ગાંધીનગર આયુષની  કચેરીજીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ દવાખાનાજનરલ હોસ્પિટલમોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર  તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા  કુબેરનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે  છઠ્ઠા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન,  સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમઆયુર્વેદના પ્રયોજનને સાર્થક  કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ એનાર્ડ ફાઉન્ડેશન  દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો




Latest News