માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું


SHARE

















મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું

મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણોનાટક રજુ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ભગુડી અને કીસુડી પણ ઉપસ્થિત રહયા હતા ગુજરાત સરકાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વલ્લભભાઇ પટેલની જન્મતીથીની ઉજવણી કરી  હતી ત્યારે મોરબીમાં દશાશ્રી માળી વણીક ભોજન શાળા બેંક ઓફ બરોડાની સામે વાડીમાં આ નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફલા બનાવવા માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News