મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ


SHARE

















મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ

મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સેવાભાવી સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ.શેરસીયા દ્વારા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક વન વિભાગ મોરબીના અધીકારીઓનો સંપર્ક કરીને વન વિભાગને સોંપી મોરને નવજીવન આપ્યુ હતુ.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવાળીયા ગામે કુતરાઓ દ્વારા મોરને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી કરીને મોર એક વાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો રહેતો હતો જે અંગે ગ્રામજનો તરફથી જાણ થતાં ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી દ્વારા આ અંગે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરાયો હતો અને ફોરેસ્ટ વિભાગે જણાવતા તાત્કાલીક મોરની સારવાર થઇ શકે તે માટે સરપંચ દ્વારા મોરને અન્ય ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.મોરને પકડીને ફોરેસ્ટ વિભાગની ઓફિસ કેજે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર પાસે આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં મોરની સારવાર સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.




Latest News