મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ


SHARE













મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ

મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સેવાભાવી સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ.શેરસીયા દ્વારા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક વન વિભાગ મોરબીના અધીકારીઓનો સંપર્ક કરીને વન વિભાગને સોંપી મોરને નવજીવન આપ્યુ હતુ.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવાળીયા ગામે કુતરાઓ દ્વારા મોરને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી કરીને મોર એક વાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો રહેતો હતો જે અંગે ગ્રામજનો તરફથી જાણ થતાં ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી દ્વારા આ અંગે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરાયો હતો અને ફોરેસ્ટ વિભાગે જણાવતા તાત્કાલીક મોરની સારવાર થઇ શકે તે માટે સરપંચ દ્વારા મોરને અન્ય ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.મોરને પકડીને ફોરેસ્ટ વિભાગની ઓફિસ કેજે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર પાસે આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં મોરની સારવાર સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.






Latest News