મોરબીમાં વૈધ સભા-BAMS એસો. દ્વારા ધન્વંતરી પૂજન કરાશે
SHARE








મોરબીમાં વૈધ સભા-BAMS એસો. દ્વારા ધન્વંતરી પૂજન કરાશે
મોરબી વૈધ સભા તથા B.A.M.S. એસો. દ્વારા તા. 29/10 ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે શનાળા રોડ મહાવીર સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજામાં સભ્યોને પરિવાર સાથે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ત્યાં ધન્વંતરિ પૂજન સાથે પ્રસાદનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે

