મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન


SHARE













મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપુલના દુર્ઘટના થઈ હતી તેને બે વર્ષ પૂરા થયેલ છે ત્યારે આ દુર્ઘટનાની બીજી વારસીએ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે.

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે અને ન્યાય માટે તા 30 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9:30 થી 1:00 સુધી ઝૂલતા પુલ પાસે એલઈ કોલેજ રોડ મહાપ્રભુજીની બેઠક પાસે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે.






Latest News