મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન


SHARE















મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપુલના દુર્ઘટના થઈ હતી તેને બે વર્ષ પૂરા થયેલ છે ત્યારે આ દુર્ઘટનાની બીજી વારસીએ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે.

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે અને ન્યાય માટે તા 30 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9:30 થી 1:00 સુધી ઝૂલતા પુલ પાસે એલઈ કોલેજ રોડ મહાપ્રભુજીની બેઠક પાસે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે.






Latest News