મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE















મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી તાલુકાનાં આમરણ ગામ બહુચર માતાજીના મંદિરે છેલ્લા 50 વર્ષથી કાસુન્દ્રા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીના મંદિરે કારતક આઠમના દિવસે યજ્ઞનું આયોજન થાય છે અને તેમાં કાસુન્દ્રા પરિવારના અંદાજે 5 હજાર જેટલા લોકો આવે છે અને ત્યાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે. તેમજ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેમજ અધિકારી તથા ડોક્ટર વિગેરેનું પણ સન્માન કરવામાં આવે છે. આ આયોજનમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર તથા પ્રમુખ પ્રાણજીવનભાઈ, કમિટના મેમ્બર લીંબાભાઈ, જમનભાઈ, ગોપાલભાઈ, હરિભાઈ માસ્ટર, ગણેશભાઈ, તુલસીભાઈ, બકુલભાઈ તથા આમરણ ગામના કાસુન્દ્રા પરિવાર ખૂબ સારો સહયોગ મળે છે






Latest News