ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 


SHARE













મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 

જેતપર ( મચ્છુ) ગામે આગામી તારીખ 19 નવે.ને મંગળવારના રોજ મેલડી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગં.સ્વ. નિર્મળાબેન લાભુભાઈ કોટક , ગં.સ્વ. શારદાબેન રમણીકલાલ કોટક,શ્રી નિતીનભાઈ એલ. કોટક, શ્રી રાકેશભાઈ એલ. કોટક, શ્રી મીલનભાઈ એલ. કોટક, શ્રી ચેતનભાઈ આર. કોટક , શ્રી મિતેષભાઈ આર. કોટક ,શ્રી અનીલભાઈ આર. કોટક દ્વારા ખત્રી વાળી શેરી,જેતપર ( મચ્છુ) ખાતે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, અને નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે તારીખ 19 નવેમ્બરના રોજ સવારે 7: 30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1 કલાકે મહાઆરતી તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં સુરેન્દ્રનગરના કલાકાર હાજર રહેશે.




Latest News