લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઇમ ઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે


SHARE













મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહેશે

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તા ૧૧/૧૧ ને ગુરૂવાર ના રોજ સમય બપોરે ૨:૩૦ કલાકે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુની આરટીઓ સામે ખાખરાવાળી માતાજીના મંદિરના પટાંગણમાં સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેશે તેમજ મોરબી જિલ્લાની આસપાસના સમાજના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે તેવુ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે






Latest News