મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન

"રક્તદાન એજ મહાદાન સૂત્ર" ને સાર્થક કરવા મોરબીના યુવાન સંદિપસિંહ જાડેજાએ તેના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કર્યું છે.

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના સ્થાપક સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને પોતાના જન્મદિવસે લોકોને પ્રેરણા મળે તે માટે તેને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ વૃક્ષોનું વાવેતર કરવાનું તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ રાખવામા આવેલ છે.






Latest News