મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ


SHARE













મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ

નવા જીવાપર (આમરણ) ગામે ગામજનો માટે "શિવ ગ્રંથાલય"નું ઉદ્ઘાટન ડો.લખમણભાઇ કંઝારિયાના મકાનમાં પિતાશ્રી મોહનભાઈ તથા માતૃશ્રી પ્રેમીબેનના હસ્તે સર્વે ગામજનો માટે ખુલ્લું મુકાયું હતુ.આ ગ્રંથાલયમાં ગામજનો માટે આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્ય અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું સાહિત્ય તેમ જ દૈનિકપત્રો અને સામયિકોની સુવિધા મળશે.ગ્રામજનો માટે જ્ઞાનનું પરબ ખુલ્લુ મુકવામાં આવેલ છે.આ ગ્રંથાલયનો લાભ લેવા ગ્રામજનોને ડો.લખમણભાઇ કંઝારિયાએ અનુરોધ કરેલ છે.આ પ્રસંગે ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા






Latest News