ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કાનુની સેવા સતા મંડળ  મોરબીના સચિવ આર કે પંડયા, લિગલ પેનલ એડવોકેટ ખુશ્બુબેન.એમ.કોઠારી, શબાનાબેન ખોખર, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો અને જેલમાં રહેલા બંદિવાનોને કાનુની સલાહ-સુચન આપવામાં આવેલ છે તેમજ બંદિવનોના ટ્રાયલ જલદી ચાલે તેમજ જે આરોપી/કેદીઓને વકીલ ફાળવવામાં ન આવેલ હોય તેવા આરોપી-કેદીઓને વકિલ મળી રહે તે માટે પેનલ એડવોકેટોને જરુરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે તેમજ જેલ વિઝિટ કરી આરોપી-કેદીઓની બેરેકોમાં જઇ કાયદાકીય મુજવણો હોય તે બાબતે પુછપરછ કરવામાં આવેલ છે.






Latest News